મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને 25 ઓક્ટોબરથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગે ગુરુવારે (2 નવેમ્બર) તેમના ઉપવાસ સમાપ્ત કર્યા. મનોજે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. આ પહેલા નિવૃત્ત જજ સુનીલ શુક્રે અને એમજી ગાયકવાડ મનોજને મળ્યા હતા. તેમણે મનોજને કહ્યું કે કાયમી અનામત આપવા માટે સરકાર કાયદેસર રીતે શું કરશે.

આ પછી 4 મંત્રીઓ ધનંજય મુંડે, સંદીપન ભુમરે, અતુલ સાવે, ઉદય સામંતનું એક પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું અને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે કાયમી મરાઠા અનામત આપવાનું વચન પણ આપ્યું. આ પછી મનોજ જરાંગે ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

બુધવારે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષો એ વાત પર સહમત થયા કે મરાઠા સમુદાયને અનામત મળવું જોઈએ. આ બેઠકમાં શરદ પવાર સહિત 32 પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow