સમાજમાં પ્રસિદ્ધિની ભૂખ યુવાનોને સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે!

સમાજમાં પ્રસિદ્ધિની ભૂખ યુવાનોને સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે!

ઈન્ટરનેટના ઉપયોગનો અભ્યાસ કરનારા નિષ્ણાતો જણાવે છે કે સોશિયલ મીડિયા પરની માહિતી એક ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન કરે છે. જેના કારણે લોકો સોશિયલ મીડિયાના બંધાણી બની રહ્યા છે.યુઝર્સ સોશિયલ મીડિયા પરની દરેક માહિતીને પોતાના વિશેની માહિતી સાથે સરખાવે છે. તેઓ એ જાણવા ઉત્સુક છે કે તેઓ સમાજમાં કયા સ્તરે ફિટ થઈ શકે છે.

વેસ્ટ હાર્ટફોર્ડ, કનેક્ટિકટના મનોવિજ્ઞાની ડેવિડ ગ્રીનફિલ્ડનું કહેવું છે કે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં ઈનામ મળવાની આશા પણ જગાવે છે. જો કે, આ ક્યારે થશે તે અણધારી છે. સોશિયલ મીડિયાના વ્યસની બનવાનું સૌથી અગત્યનું અને સામાન્ય કારણ એ છે કે તે અન્ય લોકો સાથે જોડાવા માટે એક સરસ રીત છે. માણસ તરીકે આપણે કુદરતી રીતે સામાજિક છીએ. આપણા શારીરિક, ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે સામાજિક જોડાણો પણ મહત્ત્વપૂર્ણ છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow